Download Now Banner

This browser does not support the video element.

કાંકરેજ: નાણોટા ખાતે શ્રી રામ પંચવટી વનમાં 3000 વૃક્ષો ના વાવેતરનો જિલ્લા ભાજપ પ્રમુખે પ્રારંભ કરાવ્યો

India | Aug 21, 2025
કાંકરેજ તાલુકાના નાણોટા ખાતે ગૌચરની જમીનમાં 2.5 હેક્ટર જેટલી જમીનમાં શ્રીરામ પંચવટી વન બનાવવામાં માટે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના હસ્તે 3000 વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ યોજાયો હતો આજે ગુરુવારે ત્રણ કલાકે મળેલી માહિતી પ્રમાણે જિલ્લા ભાજપ પ્રમુખની સાથે રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ કર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us