Download Now Banner

This browser does not support the video element.

વેજલપુર: અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની 11 કલાકની અથાક મહેનતે આપ્યું 11 પીડિતોને નવજીવન

Vejalpur, Ahmedabad | Aug 30, 2025
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ માત્ર 11 કલાકની અથાક મહેનતથી એક નહીં પરંતુ, 11 લોકોને નવજીવન આપવાનો અદભુત ચમત્કાર સર્જ્યો. બે અલગ-અલગ બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનથી કુલ 11 અંગોનું ટ્રાન્સપ્લાન્ટેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ...
Read More News
T & CPrivacy PolicyContact Us