Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નાદોદ તાલુકાના નાની ચીખલી ગામેથી હરસિધ્ધિ માતા ના મંદિર 17. થી 18 કિલોમીટર ચાલીને મંદિરે ગામનો દ્વારા ધજા ચડાવી.

Nandod, Narmada | Oct 1, 2025
નવરાત્રી ના નોરતા ચાલી રહ્યા છે જેમાં કેટલાક લોકો બાધા રાખતા હોય છે અને કેટલા ગામોમાંથી પણ ગામેગામ શ્રદ્ધાળુઓ ચાલતા મંદિરે પણ આવતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લાના કેટલા ગામોમાંથી પણ અંબાજી ખાતે 400 થી 500 નું સંઘ લોકો ચાલતા જાય છે. અને તેમની બાધા પૂરી કરતા હોય છે. કેવી રીતે નર્મદા જિલ્લાના નાની ચીખલી ગામ ના લોકો હરસિધ્ધિ માતા માતાના મંદિર ખાતે ચાલતા આવીને ધજા ચડાવી હતી અને પૂજા પાઠ કરવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us