Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપલા શહેરમાં આજે ભાદરવી સુદ નોમના દિવસે રોહિતવાસ પાસે રામદેવપીર મહારાજના મંદિરે આજે ભવ્ય કાર્યક્રમનો આયોજન.

Nandod, Narmada | Sep 1, 2025
ભાદરવી સુદ નામના દિવસે દરેક જગ્યા ઉપર રામદેવપીર મહારાજ ના મંદિરે નેજા એટલે કે ધજા ચઢાવવામાં આવે છે અને ઘણી જગ્યાઓ પરતો વરઘોડા પણ કાઢવામાં આવે છે ત્યારે આજે રાજપીપલા શહેરના પૌરાણિક મંદિર એવા રામદેવપીર મંદિર ખાતે આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય તેમજ ત્યાંના આગેવાનો તેમજ વણઝારા સમાજ દ્વારા વરઘોડો કાઢીને રામદેવપીર મહારાજના મંદિર ખાતે લાવવામાં આવીને નેજા ચઢાવવામાં આવ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us