ભરૂચના શ્રીજી પુરી યુવક મંડળ બળેલી ખો દ્વારા અનોખું અને સંદેશસભર સર્જન કરવામાં આવ્યું છે.પ્રથમવાર ભરૂચમાં ઇન્ડિયન મેડિકલ આયુષ આધારિત ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ રીતની મૂર્તિઓ છેલ્લા 33 વર્ષથી ત્રીજી પુરી યુવક મંડળ દ્વારા સર્જન કરવામાં આવે છે.