This browser does not support the video element.
ભરૂચ: નર્મદાના પુરના પાણી ધીમે ધીમે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.જો કે સવારે 6 કલાકે સપાટી ઘટીને 27.78 ફૂટ નોંધાઇ
Bharuch, Bharuch | Sep 6, 2025
ભરૂચમાં નર્મદાના પુરના પાણી ધીમે ધીમે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.જો કે સવારે 6 કલાકે સપાટી ઘટીને 27.78 ફૂટ નોંધાઈ હતી.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.જેને પગલે ભરૂચ નજીક નર્મદા નદીની સપાટી ગતરોજ 28 ફૂટને પાર થઈ હતી.જે આજે ધીમે ધીમે નદીની સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.ત્યારે ભરૂચમાં નર્મદાના પુરના પાણી ધીમે ધીમે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.જો કે સવારે 6 કલાકે સપાટી ઘટીને 27.78 ફૂટ નોંધાઈ