Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: તરણેતર મેળામાં ગુમ થયેલા બે બાળકોનું પોલીસ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

Wadhwan, Surendranagar | Aug 28, 2025
ભાતીગળ તરણેતર લોકમેળામાંથી પરિવારથી વિખુટા પડી ગયેલા બે બાળકોનું પોલીસ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જેમાં અર્જુન રામભાઈ ભોકીયા (ઉ.વ. 11, રહે. સુરેન્દ્રનગર) તથા આશરે 2 વર્ષની બાળકીને શોધી તેમના માતાપિતા સાથે સુખદ મિલન કરાવી પોલીસ ટીમે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સૂત્રને સુરેન્દ્રનગર પોલીસે સાર્થક કર્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us