Download Now Banner

This browser does not support the video element.

રામપુરા ચોકડી ખાતે પાર્ટીપ્લોટ માં 24 ગોળ આંજણા ચૌધરી સમાજ દ્વારા કુરિવાજો બંધ કરવા બેઠક યોજાઈ

Palanpur City, Banas Kantha | Sep 5, 2025
પાલનપુરના રામપુરા ચોકડી ખાતે આવેલા ખાનગી પાર્ટી પ્લોટ માં 24 ગુણ આજના ચૌધરી સમાજ દ્વારા સમાજમાં કુરિવાજો અટકાવવા તેમજ શિક્ષણનો વ્યાપ વધારવા ના મુદ્દાઓને લઈ અને બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં કુરિવાજો બંધ કરવા માટેનું બંધારણ કરવામાં આવ્યું હતું આજે શુક્રવારે 12:30 કલાકે આ બેઠક યોજાઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us