Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: એક હજાર એકસો અગિયાર દિવડા સાથે માતાજીની આરાધના; જામપર ગામે માઈ ભક્તો દ્વારા અનોખી રીતે કરાઈ મહાઆરતી.

Khambhalia, Devbhoomi Dwarka | Oct 1, 2025
જામપર ગામે શ્રી રાંધલ કૃપા ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રીમા માઈ ભક્તો દ્વારા અનોખી રીતે આરતી કરાઈ. ભક્તો દ્વારા 1111 દિવડા પ્રગટાવી માતાજીની આરાધના કરાઈ. એક સાથે સેંકડો દિવડાઓના પ્રકાશથી માતાજીનુ આંગણુ રોશનીથી ઝળહળી ઉક્યુ.આ વિગતો સાંજે 9 વાગ્યા થી મળેલ છે
Read More News
T & CPrivacy PolicyContact Us