Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: કેશોદના અંડરબિજમાં પાણી ભરાવાને લઈને કેશોદના જાગૃત નાગરિક અર્જુન પાઘડાળ આપી પ્રતિક્રિયા

Keshod, Junagadh | Oct 6, 2025
કેશોદના નવનિર્મિત અંડરબ્રિજ માં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે આ પાણી ભરાવાની સમસ્યાને લઈને રાજકીય ઘરમાંઓ પણ જોવા મળી રહ્યો છે ત્યારે વિરોધ પણ થતો જોવા મળ્યો છે જેને લઇ કેશોદના જાગૃત નાગરિક અર્જુન પાઘડારે મીડિયા ને પ્રતિક્રિયા આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us