Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાએ નદીમાં મોતની છલાંગ લગાવવાનો કર્યો પ્રયાસ, લોકોએ જીવ બચાવ્યો હતો

Bharuch, Bharuch | Aug 21, 2025
આજરોજ સાંજના સમયે એક પરણીતા જીવનલીલા સંકેલવા માટે નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી હતી અને નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલા જ રીક્ષા ચાલક અને રાહદારીઓએ તેને બચાવી લીધી હતી.આ અંગેની જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મહિલાને પોલીસ ચોકી લઈ જવામાં આવી હતી જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us