Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: ઔરંગા નદી કિનારે ગૌરી વિસર્જન કરાયું

Valsad, Valsad | Sep 2, 2025
મંગળવારના 2 કલાકથી શરૂ થયેલા ગૌરી વિસર્જન ની વિગત નો જવાબ વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા નાના શ્રીજીની પ્રતિમાનું આજરોજ વલસાડના ઔરંગા નદી કિનારે ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા અશ્રુભીની આંખે બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us