Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ તરણેતર મેળાની મુલાકાત દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન અને પૂજન કર્યું

Wadhwan, Surendranagar | Aug 23, 2025
જિલ્લામાં જગત વિખ્યાત તરણેતરનો મેળો પરંપરાગત લોકસંસ્કૃતિ સાથે યોજાય છે ત્યારે દર વર્ષે યોજતા મેળા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ને આગામી 26 થી 28 ઓગસ્ટ દરમિયાન આ મેળો યોજાશે જેમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાડા પ્રેમસુ ડેલું એ મેળાની મુલાકાત લઇ અધિકારીઓને કર્મચારીઓ સાથે વિચારું આયોજન અને લોકો સારી રીતે મેળો મળી શકે તે માટે જરૂરી સુચન અને માર્ગદર્શન આપી અને સમીક્ષા કરી હતી. અને ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા
Read More News
T & CPrivacy PolicyContact Us