Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં મહિલા તેમજ દિવ્યાંગોના શૌચાલય ને રાત્રિના સમયે તાળા મારવામાં આવતા મુસાફરોને હાલાકી

Wadhwan, Surendranagar | Sep 3, 2025
સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં મહિલા તેમજ દિવ્યાંગોના શૌચાલય ને રાત્રિના સમયે તાળા મારવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. એસટી વિભાગ ના આવા તઘલખી નિર્ણય સામે મુસાફરોમાં રોષ ની લાગણી ફેલાઈ છે અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા મુસાફરોમાં માંગ ઉઠવા પામી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us