Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: આમ આદમી પાર્ટીમાં સરપંચ અને ઉપસરપંચ સહિત ૨૦૦થી વધુ લોકો જોડાયા

Khambhalia, Devbhoomi Dwarka | Sep 7, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટી અત્યંત સક્રિય છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીનું વતન હોવાના કારણે પાર્ટીની વિચારધારા અને જનહિતના કાર્યોથી પ્રભાવિત થઈને લાલપરડા ગામના સરપંચ શ્રી વિરાભાઈ કરમૂર (ઉર્ફે મુન્નાભાઈ) ૨૦૦થી વધુ લોકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓએ શ્રી ઈસુદાનભાઈ ગઢવીના હસ્તે પાર્ટીનો ખેશ ધારણ કરી વિધિવત રીતે જોડાયા. આ તકે તેઓએ જણાવ્યું કે, આવનારા સમયમાં પાર્ટીની વિચારધારાને આગળ વધારવા અને જન
Read More News
T & CPrivacy PolicyContact Us