ડીસા રામેશ્વર મહાદેવના મંદિરે 35 વર્ષથી પવિત્ર શ્રાવણ માસની અમાવસ નિમિત્તે યોજાય છે કાર્યકમ.આજરોજ 23.7.2025 ના રોજ 8 વાગે શ્રી લાડ લોહાણા થરી સીંધી સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે અમાવસ નિમિત્તે દર વર્ષની જેમ સમુહ દર્શન અને સમુહ ભોજન પ્રસાદનું આયોજન કરાયું.