Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: રજાવળ ડેમના ચાર દરવાજા ખોલવામાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા

Palitana, Bhavnagar | Sep 4, 2025
પાલીતાણા રજાવળડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમના દરવાજા ખોલી નીચાણ વાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને ડેમમાં નવા નીરની આવક જેને લઈને દરવાજા ખોલવામાં આવ્યા અને અનીડા લાખાવાડ અને માંડવડા ગામને એલર્ટ કરવામાં આવ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us