Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: જિલ્લામાં તાલુકા વિભાજનની જાહેરાત બાદ વધુ ત્રણ ગામોના લોકો દ્વારા લુણાવાડા તાલુકામાં રહેવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

Lunawada, Mahisagar | Sep 26, 2025
મહીસાગર જિલ્લામાં પણ નવીન બે તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં લુણાવાડા માંથી વિભાજીત થઈ અને કોઠંબા તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે કોઠંબા તાલુકામાં સમાવિષ્ટ પાંચ મહુડીયા ઝારા અને વેરામાં આ ત્રણ ગામોને લુણાવાડા તાલુકામાં જ રહેવા દેવામાં આવે તેવી માંગ સાથે ગામ લોકો દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us