Download Now Banner

This browser does not support the video element.

રાણપુર: શહેર અને તાલુકામાં તંત્ર દ્વારા 7 જેટલા ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા,પોલીસના બંદોબસ્ત સાથે તંત્રએ કાર્યવાહી કરી

Ranpur, Botad | Mar 17, 2025
બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં તંત્ર દ્વારા રોડ ઉપરના ધાર્મિક દબાણો હટાવવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી.જેમાં રાણપુર મામલતદાર કે.બી.ગોહિલ,નાયબ મામલતદાર નિરવ વ્યાસ,અલ્કેશ પરમાર તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રાણપુર શહેરમાં તેમજ રાણપુર તાલુકામાંથી 7 ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા જેને લઈને રાણપુર મામલતદાર કે.બી.ગોહિલે આપી માહિતી...
Read More News
T & CPrivacy PolicyContact Us