Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ખંભાળિયામાં આદિવાસીઓનું ધર્માંતરણ કરાવતા નેપાળી દંપતી સહિત ત્રણ ઝડપાયા dysp સાગર રાઠોડે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી વિગતો

Khambhalia, Devbhoomi Dwarka | Sep 30, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં શિરોવાડી શક્તિનગર વિસ્તારમાં મકાનમાં હિન્દુ આદિવાસી સહિતના લોકોને વિવિધ પ્રકારે પ્રલોપન આપી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવવાના કારસ્તાન સામે આવ્યું હતું પોલીસે નેપાળી દંપતી અને મધ્યપ્રદેશના એક સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે સમગ્ર બનાવવા અંગે ડીવાયએસપીએ આપી જાણકારી
Read More News
T & CPrivacy PolicyContact Us