Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: 9 માછીમારોની બોટ ડૂબી તે સ્થળ પર ફરી પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ પોહચી,22નોટિકલ માઈલ દૂર વિપરીત પરિસ્થિતિમા શોધખોળનુ ઓપરેશન

Jafrabad, Amreli | Aug 25, 2025
લાપતા ખલાસીઓને શોધવામાં દરિયામાં તોફાનથી અડચણ વચ્ચે જહાજ મારફતે શોધખોળ શરૂ કરાયું છે.એક સાથે 9 જેટલા ખલાસીઓ લાપતા હોવાને કારણે માછીમારો ચિંતાતુર બન્યા છે જાફરાબાદ રાજપરાના માછીમાર પરિવાર ઉપર આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ છે હાલ સતત પીપાવાવ પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ ખલાસીઓ ઝડપથી મળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us