Download Now Banner

This browser does not support the video element.

વાવ: બાલુંત્રી ગામના લોકો વરસાદી પાણીથી ત્રાહિમામ થતા મામલતદાર કચેરી ધામા નાખી કચેરી આગળ ગરબે રમ્યા..

India | Sep 26, 2025
વાવ તાલુકાના બાલુંત્રી ગામના લોકો વરસાદી પાણીથી ત્રાહિમામ થતા આખરે વાવ મામલતદાર કચેરી આગળ ભૂખડતાલ પર ઉતર્યા છે ભૂખ હડતાલને લઈને મોડી રાત્રે ખેડૂતો કચેરી આગળ ગરબે રમવા લાગ્યા હતા ગામના લોકો રજૂઆત કરીને થાકી ગયા છતાં પાણીનો નિકાલ ના થતાં આખરે મામલતદાર કચેરી ખાતે ધરાણા પર ઉતર્યા છે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ધરણા યથાવત રહેશે તેવું ગામના ખેડૂતો જણાવ્યું હતું..
Read More News
T & CPrivacy PolicyContact Us