Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ થયા મામલે મહેશગીરી બાપુનું નિવેદન સામે આવ્યું

Junagadh City, Junagadh | Oct 5, 2025
જુનાગઢ શહેરમાં ગિરનાર પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ થયા મામલે મહેશગીરી બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે આ ઘટના બનીએ ગિરનારના સાધુઓ માટે બહુ મોટી જાગવાની એક ચીમકી કહી શકું તેવું જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us