Download Now Banner

This browser does not support the video element.

અસરગ્રસ્ત સરહદી વિસ્તારો માટે રાહત સામગ્રીના ટ્રકોને મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીલી ઝંડી આપીને રવાના કર્યા

Palanpur City, Banas Kantha | Sep 11, 2025
બનાસકાંઠા જિલ્લાના અસરગ્રસ્ત સરહદી વિસ્તારો માટે રાહત સામગ્રી પહોંચાડવા પાલનપુર કલેકટર કચેરી ખાતેથી આજે સવારે 11:00 કલાકે મંત્રી જગદીશ વિશ્વકર્માએ લીલીઝંડી આપીને રવાના કર્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us