Download Now Banner

This browser does not support the video element.

પદ્મનાભ કેનાલમાં લોકોએ દશામાની મૂર્તિ પધરાવતા કોંગ્રેસ કોર્પોરેટરે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામે સવાલ કર્યા

Patan City, Patan | Aug 3, 2025
પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા શહેરની પદ્મનાથ કેનાલમાં દશામાની મૂર્તિ ન પધરાવા માટે લોકોને ખાસ અપીલ કરી હતી પરંતુ દશામા વ્રતના છેલ્લા દિવસે કેનાલમાં જ પધરામણા કરવામાં આવતા કોંગ્રેસ કોર્પોરેટર ભરત ભાટિયાએ રોષ વ્યક્ત કરી નગરપાલિકા દ્વારા મૂર્તિ પધરાવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ના કરી હોવાના કારણે લોકોએ કેનાલમાં મૂર્તિઓ પધરાવી પડી હોવાનું જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us