Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર સાબરમતી દેરોલ પુલની ફરી નિરીક્ષણ કરાયું હાલમાં પુલની સ્થિતિના કારણે વાહનો અવર જવર માટે પુલ ઉપર પ્રતિબંધ લંબાવાયો

Vijapur, Mahesana | Sep 2, 2025
વિજાપુર સાબરમતી દેરોલ પુલ ઉપર અવર જવર માટે કાર્યપાલક ઈજનેર અને મામલતદાર દ્વારા નિરીક્ષણ કરાયું હતુ. પરંતુ હજુ પુલ ની સ્થિતિ જોતાં પૂલ પર વાહનો ની અવર જવર ઉપરનો પ્રતિબંધ આજરોજ મંગળવારે સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ વાહનો ની અવર જવર ઉપર પ્રતિબંધ ચાલુ રાખવા મા આવ્યો છે. ફકત પગદંડી માટે ચાલુ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us