Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર માલવણ રોડ પર અણીન્દ્રા ગામ પાસે કાર અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું

Wadhwan, Surendranagar | Sep 12, 2025
સુરેન્દ્રનગર માલવણ રોડ પર અણીન્દ્રા ગામ નજીક કયા કારના ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં તેઓને ગંભીર માતાના અને શરીરના ભાગે ઈચ્છા થઈ હતી અને તેઓને સુરેન્દ્રનગર સી યુ શાહ મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં હાજર ડોક્ટરોએ હસમુખભાઈ ગણપતભાઈ માલપરા ને મુક્ત જાહેર કર્યા હતા ત્યારે આ અંગેની તેમના પુત્ર એ ભાવનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us