Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર સાબરમતી નદી માં નવા નીર આવતા અને હિરપુરા ચેકડેમ ના દરવાજા ખોલવા માં આવતા કાંઠા વિસ્તારના દશ ગામો ને એલર્ટ કરાયા

Vijapur, Mahesana | Aug 23, 2025
વિજાપુર સાબરમતી નદી મા ધરોઈ નુ પાણી આવતા અને હિરપુરા ચેક ડેમ માંથી દરવાજા ખોલી નાખી પાણી છોડવા માં આવતા તાલુકા ના કાંઠા વિસ્તારના દશ ઠથી વધુ ગામો ને આજરોજ શનિવારે સાંજે ચાર કલાકે ડિઝાસ્ટર વિભાગે એલર્ટ કર્યા હતા. કાંઠા વિસ્તારમાં નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે જવા સૂચનાઓ આપી હતી. જોકે વાગડી ગામ માં ફસાયેલ ટ્રેકટર નો રિસ્યું કરવા પાલિકા ફાયર વિભાગ પણ પોહચી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us