Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: ગણેશ વિસર્જનના આયોજનને લઈને જિલ્લા કલેકટરએ વાસિયા તળાવ ખાતે મુલાકાત લીધી

Lunawada, Mahisagar | Sep 2, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ વાસીયા તળાવ ખાતે ગણેશ વિસર્જન થનાર છે ત્યારે આજરોજ મહીસાગર જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ નગરપાલિકાના સભ્યો સહિત વહીવટી તંત્રના અધિકારીને કર્મચારીઓ દ્વારા વાસિયા તળાવ ખાતે વિસર્જનના આયોજન બાબતે મુલાકાત લેવામાં આવી હતી જિલ્લા કલેકટર દ્વારા જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us