Download Now Banner

This browser does not support the video element.

વેજલપુર: અમદાવાદમાં તસ્કરોનો આતંક વધ્યો, થલતેજમાં ઘરમાંથી હાથફેરો કરી ઈસમ ફરાર

Vejalpur, Ahmedabad | Sep 13, 2025
અમદાવાદમાં તસ્કરોનો આતંક વધ્યો છે.. થલતેજમાં તસ્કરે ઘરમાંથી હાથફેરો કરી ફરાર થયો.. જેના cctv શનિવારે 11.20 કલાકે સામે આવ્યા છે.. થલતેજના નાના બારોટ વાસમાં ભર બપોરે મકાનમાં ચોર ત્રાટક્યો.. રેકી કરી 10 મિનિટમાં જ રોકડ અને દાગીના લઈ રફુચક્કર થયો.. ત્યારે પોલીસે cctvના આધારે તસ્કરને પકડવા ચક્રો ગતિમાંન કર્યા છે..
Read More News
T & CPrivacy PolicyContact Us