Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: જિલ્લામાં ઑગસ્ટ માસમાં 878 શરદી ઉધરસ, 396 ઝાડા ઉલ્ટી અને કમળાના 15 કેસ નોંધાયા

Wadhwan, Surendranagar | Sep 4, 2025
સુરેન્દ્રનગર જીલ્લામાં ઓગસ્ટ માસ દરમીયાન રોગચાળો ફેલાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.જિલ્લામાં ઑગસ્ટ માસમાં 878 શરદી ઉધરસ, 396 ઝાડા ઉલ્ટી અને કમળાના 15 કેસ નોંધાયા હતા. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોગવાળાને અટકાવવા માટે 20 વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us