Download Now Banner

This browser does not support the video element.

ભારતમાલા રોડમાં જમીન સંપાદનમાં યોગ્ય વળતર મામલે ખેડૂત આગેવાનની પ્રતિક્રિયા આવી સામે

Palanpur City, Banas Kantha | Sep 6, 2025
બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા રોડમાં જમીન સંપાદનમાં યોગ્ય વળતર ના મળ્યું હોવાની અનેકવાર રજૂઆતો બાદ હવે ફરી એકવાર બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો એકત્ર થઈ મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપશે તેવી પ્રતિક્રિયા આજે ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલની શનિવારે સાંજે 5:30 કલાક આસપાસ સામે આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us