Download Now Banner

This browser does not support the video element.

મહેમદાવાદ: અમદા,સેવન ડે સ્કુલમાં નયન સંતાણીનું અન્ય વિદ્યાર્થી દ્વારા ક્રૂરતાપૂર્વક મોત નીપજવાની ઘટનાને લઈને સ્વૈચ્છિક બંધનું એલાન

Mehmedabad, Kheda | Aug 26, 2025
અમદા.સેવન ડે સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નયન સંતાણીનું અન્ય વિદ્યાર્થી દ્વારા ક્રૂરતા પૂર્વક મોત નીપજાવવાની ઘટનાને લઈને મહેમદાવાદમાં બજારો સ્વૈચ્છિક રખાયા બંધ. કોમળ નાના દીકરાની કરુણ મૃત્યુની ઘટનાને લઈને નગરના વહેપારીઓ દ્વારા બંધ પાડીને બે મિનિટનું મૌન ધારણ કરી દીકરાની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. તૅમજ પોસ્ટરો બનાવી રેલી કાઢી,પરિવારને ન્યાય મળે તે હેતુસર મામલતદારશ્રીને અપાયું આવેદનપત્ર.જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની ઉઠી માંગ.
Read More News
T & CPrivacy PolicyContact Us