Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તર 24 ફૂટને પાર

Bharuch, Bharuch | Sep 5, 2025
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તર ભયજનક સપાટી પાર કરી છે. નદીની જળ સપાટી 24 ફૂટને પાર કરી છે. નદીની ભયનજક સપાટી 24 ફૂટ છે. કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ અપાયું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us