Download Now Banner

This browser does not support the video element.

વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા રોડ રસ્તા રીપેરીંગ ની કામગીરી હાથ ધરાઈ

Bhavnagar City, Bhavnagar | Sep 13, 2025
આગામી 20 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે શહેરના જવાહર મેદાન ખાતે તેમનો કાર્યક્રમ યોજવાનો હોય અને વિવિધ લોકાર્પણ ખાસ પુરિત કરવાના હોય જેને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે શહેરના એરપોર્ટથી લઈ તેમના રોડ શોના રૂટમાં તંત્ર દ્વારા રોડ રસ્તાઓ રીપેરીંગ હાથ ધરવામાં આવ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us