Download Now Banner

This browser does not support the video element.

ઇકો ફ્રેન્ડલી ચોકલેટ ની ગણપતિ ગજાનંદ ની મૂર્તિનું 15 લિટર દુધમાં કરાયું વિસર્જન..

Amreli City, Amreli | Sep 3, 2025
અમરેલીમાં ઈકો ફ્રેન્ડલી ચોકલેટની ગણપતિ ગજાનનની મૂર્તિ.પ્રથમવાર અમરેલીમાં વિધ્નહર્તા ગણેશજીની 3 કિલો ચોકલેટ માંથી બનાવી મૂર્તિ.અમીત જાની નામના ફોટોગ્રાફેટરે બનાવી હતી ચોકલેટની ગણેશની મૂર્તિ 15 લિટર દૂધમાં ગણેશજીની મૂર્તિનું કરાયું વિસર્જન.દૂધ દ્વારા ગણેશંજીની મૂર્તિનું વિસર્જન કરીને બનાવ્યું મિલ્ક શેક.ચોકલેટ મિલ્કશેક બનાવીને બહેરા મૂંગા શાળાના બાળકોને પ્રસાદી રૂપે ભેટ અપાયું..
Read More News
T & CPrivacy PolicyContact Us