Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: તાલુકાના વેલવડ ગામે શ્રી ગણેશ વિસર્જન દરમ્યાન પગ લપસતા આધેડનું તળાવમાં ડુબી જવાને કારણે મૃત્યુ નિપજ્યું હતું.

Godhra, Panch Mahals | Sep 7, 2025
ગોધરા તાલુકાના વેલવડ ગામે ગણેશ વિસર્જન દરમ્યાન દુઃખદ બનાવ બન્યો હતો. નવાધરોના નટવરસિંહ પરમારના વેવાઈ અજયકુમાર ભેરુલાલ પટેલ 6 સપ્ટેમ્બરે વિસર્જન માટે ગામના તળાવ પર ગયા હતા. વિસર્જન દરમિયાન પગ લપસતા તેઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા અને ડૂબી જવાને કારણે તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું. આ બનાવ અંગે કાંકણપૂર પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us