Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: જિલ્લા એલસીબીએ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા જતાં હત્યાનો ભેદ ઉકેલાયો:જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા.

Himatnagar, Sabar Kantha | Sep 6, 2025
હિંમતનગર એલસીબીએ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા જતાં હત્યાનો ભેદ ઉકેલાયો.સગા મોટાભાઈની જ હત્યા કર્યાનો ઘરફોડના આરોપીએ તપાસ દરમિયાન કબૂલાત કરી.મોટાભાઈએ ભાભી પર ખરાબ નજર નાંખતા હત્યા કરાઈ.ઘરફોડ ચોરીનો પ્લાન ઘડીને મોટાભાઈને ગાંધીનગરના ડભોડા નજીક લઈ જઈ હત્યા કરાઈ.હત્યા કરીને લાશને દાટી દેવાઈ હતી.ઘરફોડ ચોરીની તપાસ કરતી પોલીસ બે માસ અગાઉ કરાયેલ હત્યાનો ભેદ ઉકેલ્યો.આરોપી રાહુલ તેની પત્નિ શિતલ અને મેહુલ બજાણીયાએ કરી હતી હત્યા.ગળે ટૂંપો આપી ત્રણેય જણાએ હત્યા ક
Read More News
T & CPrivacy PolicyContact Us