Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: તરણેતર મેળામાં લોકોની સુરક્ષાને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Wadhwan, Surendranagar | Aug 25, 2025
લોકોની સુરક્ષાને ધ્યાને લઈ તરણેતર લોકમેળામાં વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયું.ખાખરાળી ચોકડી થી રેલ્વે તરફ તથા સેતુ ગેસ એજન્સી, જકાતનાકાથી નગરપાલિકા તરફ ભારે વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ. તેમજ મુખ્ય પ્રવેશ દ્વારથી મેળા તરફ કોઈપણ વાહનની પ્રવેશબંધી. તેમજ તરણેતર મંદિરમાં પ્રવેશવાનો દક્ષિણ તરફનો દ્વાર પુરુષો માટે તેમજ પૂર્વ તરફનો દ્વાર સ્ત્રીઓ માટે રાખવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us