Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: લાખોટા તળાવમાં ફેલાવાતી ગંદકી સામે પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ઉઠ્યો #jansamasya

Jamnagar City, Jamnagar | Sep 7, 2025
જામનગરની શાન સમા લાખોટા તળાવમાં ગંદકી ફેલાવવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે લાખોટા તળાવમાં પાણીની ભરપૂર આવક થવા પામી છે, ત્યારે પાણીની આવકની સાથે સાથે કચરો પણ તળાવમાં ફેલાય છે, જેના પગલે તળાવની જીવ સૃષ્ટિને હાનિ પહોંચવાની શક્યતા હોય પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us