Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: દોલતપુરા ખાતે અજંતા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં પાંચ લોકો ડૂબવા મામલો જિલ્લા કલેકટર એ પ્રતિક્રિયા આપી

Lunawada, Mahisagar | Sep 5, 2025
મહીસાગર જિલ્લાના દોલતપુરા ખાતે આવેલ અજંતા કંપનીના એનર્જી પ્લાન્ટ ની અંદર કુવાની અંદર ગઈકાલે કુવાની અંદર પાણી ઘૂસી જતા અંદર કામ કરી રહેલ લોકો ડૂબ્યા હતા જેમાંથી કેટલાક લોકો બહાર નીકળી આવ્યા હતા પરંતુ પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકાને લઈ અને ગઈકાલે પણ સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો આજે પણ એસડીઆરએફ એનડીઆરએફ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર એ પ્રતિક્રિયા આપી માહિતી આપી.
Read More News
T & CPrivacy PolicyContact Us