Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: વિધાનસભામાં આવતા દુલસાડ ગામે ગણેશ ચતુર્થીને લઈ પ્રતિમા સ્થાપિત કરી ભજન કીર્તનમાં ભક્તો રંગાયા

Dharampur, Valsad | Aug 27, 2025
બુધવારના આઠ કલાકે સ્થાનિકે આપેલી વિગત મુજબ ધરમપુર વિધાનસભામાં આવતા દુલસાડ ગામ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ ચતુર્થી પર્વને લઈ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને આવતીકાલે દોઢ દિવસના ગૌરી વિસર્જન ને લઇ વિસર્જનના પૂર્વ દિવસ ને ભજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને ભક્તો ભજન કીર્તન સાથે ભકિ્તમાં રંગાઈ વાતાવરણ ભકિ્તમય બનાવ્યું હતું. ત્યારે આવતીકાલે દોઢ દિવસના ગૌરી વિસર્જન કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us