Install App
kariyarahul
This browser does not support the video element.
વેરાવળ બંદરેથી 3 નંબરનું સિગ્નલ હટાવી લેવાયું,આગામી કલાકોમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફુંકાવાની શકયતા
Veraval City, Gir Somnath | Aug 26, 2025
વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું તે હટાવી દેવામાં આવ્યું છે પરંતુ હજુ પણ અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે.ઉપરાંત આગામી.કલાકોમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતાને પગલે માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!