Download Now Banner

This browser does not support the video element.

મનપા કચેરી ખાતે જન્મ મરણના દાખલા કાઢવાની કામગીરી બંધ થતા મુશ્કેલી #jansamasya

Porabandar City, Porbandar | Sep 2, 2025
જન્મ મરણના પોર્ટલનો ડેટા અન્ય પોર્ટલ પર ટ્રાસ્ફર કરવાની પ્રકિયા શરૂ કરવામાં આવી છે જેને લઈને સમગ્ર રાજ્ય ઉપરાંત પોરબંદરમાં મહાનગરપાલિકા કચેરીમાં થતી જન્મ મરણના પ્રમાણપત્રોની કામગીરી છેલ્લા 2 દિવસથી બંધ હાલતમાં છે.આ કામગીરી બંધ હોવાથી રોજ 100 થી વધુ અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે અને ધક્કા ખાઈ રહ્યા છે.જોકે સમગ્ર રાજ્યમાં હાલ આ કામગીરી બંધ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us