Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: એસ. ટી. બસપોર્ટ ખાતેથી રૂ.4.20 કરોડના ખર્ચે 7 નવી એસી વોલ્વો બસોનું લોકાર્પણ કરાયું

Rajkot, Rajkot | Aug 22, 2025
મુસાફરી કરતા લોકોને સુરક્ષાની સાથોસાથ વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તે ઉદ્દેશથી આશરેઆ 4.20 લાખના ખર્ચે એસ.ટી. વિભાગ દ્વારા સાત નવી એસી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે સવારે 11:00 વાગ્યાની આસપાસ આ લોકાર્પણ સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલા તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહના હસ્તે કરાયું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us