Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આવતીકાલે સવારે 9:00 વાગ્યાથી અમૂલ નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી શરૂ થશે

Anand City, Anand | Sep 11, 2025
આવતીકાલે ૧૨મી તારીખના રોજ સવારના ૯ વાગ્યાથી અમૂલની ચૂંટણીની મતગણતરી શરૂ થશે. જેને લઈને સવારના આઠ વાગ્યા બાદ તમામ મતપેટીઓને તિજોરી કચેરીના સ્ટ્રોંગ રૂમમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમુલમાં લાવી દેવામાં આવશે. ત્યારબાદ ચાર ટેબલો ઉપર ચાર-ચાર બેઠકોની મતગણતરી હાથ ઘરાશે. જેમાં પ્રથમ આણંદ, બોરસદ, પેટલાદ અને ખંભાત બેઠકની મતગણતરી યોજાશે.તે પત્યા બાદ નડીઆદ, માતર, કઠલાલ અને કપડવંજ બેઠકની મતગણતરી યોજાશે. અંતે વ્યક્તિગત સભાસદની મતગણતરી યોજાશે
Read More News
T & CPrivacy PolicyContact Us