Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: NH 48 પર અંસાર માર્કેટ નજીક અજાણ્યા વાહનની અડફેટે શ્રમજીવીનું મોત થયું

Anklesvar, Bharuch | Aug 23, 2025
અંકલેશ્વર નજીક હાઇવે પર અંસાર માર્કેટ પાસે માર્ગ અકસ્માતમાં એક શ્રમજીવીનું મોત નિપજ્યું હતું. 39 વર્ષીય સરફરાજ અહમદ અસરફ અલીને એન.એચ.48 ના સર્વિસ રોડ પર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. મૃતક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને અંકલેશ્વરમાં મજૂરી કરતા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us