Download Now Banner

This browser does not support the video element.

વેરાવળ તાલુકાના ઉંબા ઓમનાથ મહાદેવના સાનિધ્યમા નવરાત્રી મહોત્સવ સાથે પ્રથમ વખત લોકમેળાનુ આયોજન

Veraval City, Gir Somnath | Sep 12, 2025
ગીર સોમનાથ વેરાવળ તાલુકાના ઉંબા ગામ પર આવનારી નવરાત્રીમાં ભવ્યથી અતિ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે લોકમેળાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે નવરાત્રી સાથે લોકો લોકમેળાનો પણ આનંદ માણી શકશે .નવરાત્રી તેમજ લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us