Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: પાથરી ગામે ગણેશ મંડળના 50 વર્ષ પૂર્ણ થતા સત્યનારાયણની કથાનું આયોજન કરાવ્યું ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

Valsad, Valsad | Aug 31, 2025
રવિવારના 3 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ પાથરી ગામના નવચેતન યુવક મિત્રમંડળના 50 વર્ષ પૂર્ણ થતા આજરોજ ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us