Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: શ્રી મનોકામના સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ મહોત્સવમાં ભગવાનને 108 દિવાળાની આરતી અને મહાપ્રસાદ ધરાવાયો.

Modasa, Aravallis | Sep 6, 2025
મોડાસા શહેરના શ્રી મનોકામના સિધ્ધિ વિનાયક મંદિરના ખાતે હાલ ચાલતા ગણેશ મહોત્સવ નિમીતે,ગણેશ મહોત્સવની નવમી રાત્રીના 9 કલાકે ભગવાન ગણેશજીને 108 દિવાળાની મહા આરતી અને લાડુનો મહાપ્રસાદ ધરાવાયો હતો જેમાં હજારો ભક્તોએ આરતી અને મહાપ્રસાદ નો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us